આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ પદ યાત્રા હિંમતનગરમાં રાખેલ હોઇ સાબરકાંઠા જિલ્લાના અને હિંમતનગર તાલુકા-શહેર , ફન્ટલ સેલ યૂથ કોંગ્રેસ – NSUI – સેવાદળ – મહિલા કોંગ્રેસ – Scસેલ – Stસેલ – લગુમતીસેલ – કિસાનસેલ – ઓબીસી સેલ – માલઘારીસેલ ના […]Read More
નીરવ જોષી, હિંમતનગર આજરોજ સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસે જનજાગરણ અભિયાન નો શુભારંભ કર્યો હતો.દિવાળી નિમિત્તે દિવાળી મિલન કાર્યક્રમ આયોજીત કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અને જિલ્લાના કોંગ્રેસ ના ધારાસભ્યો તેમજ વરિષ્ઠ આગેવાનો […]Read More
સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય
નીરવ જોષી,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પસંદગી પામેલી ૧૯૩ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અત્યારે વેકેશનમાં કાર્યરત છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં […]Read More
જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે
નીરવ જોષી , હિંમતનગર આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા વાળો છે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા માટે સૌથી પહેલા બાલ્યાવસ્થામાં ગોપાળ તરીકે ગાયોને લઇને ગોપાલકની જેમ ચરાવવા ગયા હતા. […]Read More
સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી
નીરવ જોષી, હિંમતનગર બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો મુખ્ય દિવસ એટલે કે આથમતા સૂર્યને અર્ધ્ય આપવાનો દિવસ છે. આ દિવસના છઠ પૂજાના ઉપવાસી ભક્તો આખો દિવસ માં છઠ્ઠી મૈયા ને યાદ કરી ને […]Read More
સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું
નીરવ જોષી, હિંમતનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસને બેંક દ્વારા જન ધન ખાતા ખોલીને જોડયા. આજે લાભાર્થીના ખાતામાં નાણા – રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ૩૧૧ કરોડનું વિવિધ યોજનામાં લાભાર્થીને ધિરાણ મંજુર કરી મહાનુભાવોના હસ્તે ૨૦ જેટલા ટોકન ચેક મંજૂરી […]Read More
શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો
નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના યુવકો,વડીલો અને મહિલાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જેઠીપુરાના ઇમામવાડા પાસે આવેલા મેદાનમાં શિયા સમુદાયના ઇસ્લામ ધર્મ પ્રદર્શન સાથે આયોજિત કરવામાં આવ્યું હતું. […]Read More
નીરવ જોષી , અમદાવાદ ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી વાવેતરના સમયે જ વીજ કાપના કારણે સમયસર વાવેતર નહીં થાય તો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા પણ સરકાર નિંદ્રાધીન – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વીજળી દૈનિક ચાર થી પાંચ કલાક આપવામાં આવે છે અને વીજ બીલ પુરુ […]Read More
નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607 @gmail.com) સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવા […]Read More
નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. […]Read More