Tags : #Ahmedabad

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

Nirav Joshi, Gandhinagar (M-7838880134) સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

Live: પ્રમુખસ્વામી નગર નો ભવ્ય સમાપન કાર્યક્રમ આજે, જુઓ લાઈવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પ્રમુખસ્વામી નગર ને જોવાનું લહાવો એ હવે ફક્ત આજથી જે જોઈને આવે છે એમની વાતચીતમાં જ રહ્યો છે ! સાથે સાથે હવે youtube કે બીજા માધ્યમો વડે પ્રમુખસ્વામી નગર કેવું લાગતું હતું તે હવે જોવું રહ્યું! આજે 15 મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી નગરનો સમાપન કાર્યક્રમ સાંજે 5:00 વાગે થી LIVE થઈ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

નિરવ જોષી, અમદાવાદ સોમવાર રોજ કોગ્રેસના રાહુલ ગાધી અમદાવાદમાં ચૂંટણી લક્ષ્ય ને લઈને અમુક જાહેરાત કરી ગયા જે અપેક્ષા મુજબની હતી. આ વખતે કોગ્રેસ ની હાલત એક સાધે ને તેર તૂટે તેવી દેખાઈ રહી છે …આમાં સિનિયર નેતાઓની જૂથબંધી જ કોગ્રેસનુ પતન કરી રહ્યું છે, એવું લોકોને લાગે છે. જો કે જનતાનો અમુક વર્ગ હજુ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ* *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

AVSpost bureau, Ahmedabad  અમદાવાદ તેમજ ગુજરાતના તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન  કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ એક્ઝિબિશનને અચૂક માણવું  સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન ૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર કહેવાય છે કે ‘એક તસવીર હજાર શબ્દ બરાબર’ છે. પહેલા ફોટોગ્રાફરના માનસમાં અને ત્યાંથી કેમેરામાં કેદ થયેલી સુંદર, વાસ્તવિકતાનું પ્રતિબિંબ,લાગણીથી […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો,

 avspost.com બ્યુરો  આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત વ્યાપાર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો

સંકલન:  નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, [email protected]) મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે

નીરવ જોષી ,હિંમતનગર આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરોની આમંત્રિત કરીને, બોલાવીને રાજસત્તા સાથે ધર્મસત્તા નું વર્ચસ્વ સ્થાપિત થાય તે હેતુથી નલિની કાન્ત ગાંધી હોલમાં એક ધાર્મિક કાર્યક્રમનું […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

અમદાવાદમાં 18 કામો માટે 90 કરોડ સરકાર ખર્ચ કરશે

એવીએસ બ્યુરો, ગાધીનગર અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલ ….. *મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોની મહાપાલિકાની દરખાસ્ત- મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]Read More