નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આવનાર 21 જૂન – વિશ્વ યોગ દિવસ ને અનુલક્ષીને અનેક પ્રકારની યોગ શિબિરો હિંમતનગરમાં આયોજિત થવા જઈ રહી છે, આ અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ શિબિરનું બુધવારના રોજ સવારે 5:30 થી 6:30 કેનાલફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર, હિંમતનગર ખાતે, કોડિનેટર અમીબેન, યોગકોચ રાજેશભાઈ મોદી, ફાલ્ગુનીબેન, & યોગ ટ્રેનેરો દ્વારા સુંદર […]Read More
Tags : #Sabarkantha
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું- […]Read More
સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે! ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ […]Read More
જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા. પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી પોશીના તાલુકાના ગામડાના શિક્ષકો મૂળ હિંમતનગર તાલુકાના વતની છે આવનાર દોઢ મહિના કુલ ત્રણ સીટમાં કામગીરી કરશે કોઈપણ પ્રકારના ફેક ન્યુઝ કે પેડ ન્યુઝ ન ચાલે તે […]Read More
સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540) લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે […]Read More
BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે . 22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો … ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના […]Read More
હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો પર મહાવીર નગર વિસ્તારમાં પથ સંચાલન થયું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સાડા ત્રણ પછી શરૂ થયો હતો. આ કાર્યક્રમનો હેતુ આગામી 2025 માં રાષ્ટ્રીય સેવક […]Read More
સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું […]Read More
ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,
નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More
1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત […]Read More