સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Source – Internet સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનોકાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી! કોનોકાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનોકાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે […]Read More
Tags : Gujarat
નિરવ જોષી, અમદાવાદ(7838880134) અમદાવાદ શહેરના CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ગુજરાતમાંથી પ્રથમ પ્રમુખ છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) એ 1959માં સંસદના એક અધિનિયમ હેઠળ એક વૈધાનિક સંસ્થા છે. CMA અશ્વિન જી. દલવાડી 2023-2024 સમયગાળા માટે ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICMAI) […]Read More
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ
નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે. શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો […]Read More
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે,
(સૌજન્ય : દિલીપ ગજ્જર , ગુજરાત માહિતી ખાતુ) આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” ¤ “પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે […]Read More
સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય
Desk, www.avspost.com સૌરાષ્ટ્ર તમિલ સંગમ : સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય – નિલેશ પંડ્યા ¤ સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ ¤ બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા ¤ ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે […]Read More
ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે-
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત તરીકે જાણીતા છે. એટલું જ નહીં […]Read More
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે સાબરકાંઠા જિલ્લામાં […]Read More
ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી […]Read More
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે …ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ભાજપ સરકારમાં રહેલા કૃષિ મંત્રી-રાઘવજી પટેલે ખેડૂતો માટે તેમજ અન્ય સંલગ્ન વિભાગો માટે કેવા પગલાં લીધા છે… તે છેલ્લા 12 દિવસમાં નીચે મુજબની જાહેરાતોની સ્પષ્ટ થશે… એટલું જ નહીં વિધાનસભામાં સમય સમય પર ખેડૂતો માટે ઊભા થયેલા […]Read More
नीरव जोशी, हिम्मतनगर (M-7838880134) बर्गर सिंह ने मेहसाणा में नए वेयरहाउस के लॉन्च के साथ गुजरात में किया विस्तार -यह वेयरहाउस गुजरात एवं मध्य भारत में बर्गर सिंह के मौजूदा 7 एवं भावी 48 आउटलेट्स को अपनी सेवाएं प्रदान करेगा भारत की सबसे बड़ी घरेलू बर्गर चेन एवं देश की तीसरी सबसे बड़ी बर्गर चेन- […]Read More