Tags : Gujarat

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

નીરવ જોશી , ઋષિકેશ (M-7838880134  & 9106814540)  કહેવાય છે કે ચારધામની યાત્રાએ જતા પહેલા ગુજરાતી હરિદ્વાર અને ઋષિકેશની અચૂક મુલાકાત લે છે ત્યારે ઋષિકેશમાં સ્વામિનારાયણ આશ્રમ કરીને એક એવું ગુજરાતી માટે સ્થળ આવેલું છે કે જ્યાં જઈને ગુજરાતીને પોતેકાપણું લાગે છે ! અહીંના આશ્રમના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા સુનિલ ભગતજી સાથે વાત કરીને આપણને કોઈ […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

એકમ સનાતન ભારત દલ ગુજરાતમાં બધી લોકસભા સીટ પર ચૂંટણી

નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134) લોકસભા ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા નવા પક્ષો પણ લોકસભાની ચૂંટણી ઝંપલાવવા રાજકારણમાં આવી રહ્યા છે. દિલ્હીના એક કટ્ટર હિન્દુ સંગઠન એકમ સનાતન દલ ગુજરાતમાં પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશ પટેલે સોમવારના રોજ કરી હતી. સનાતન હિન્દુ ધર્મના વિચારો પર આધારિત આ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

મહાશિવરાત્રીએ વોટર વિલે વોટરપાર્ક હિંમતનગર બાયપાસ પાસે ખુલ્લુ મુકાશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરની અને સાબરકાંઠા જિલ્લાના લોકો માટે ખાસ કરીને પાણીની રમતોના શોખીન લોકો માટે હિંમતનગર બાયપાસ પાસે એક અદભુત અને યાદગાર તેમજ રોમાંચક વોટર વિલે નામનો વોટરપાર્ક મહાશિવરાત્રીના રોજ ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે! વોટરપાર્ક ના મેનેજર અને માલિક ના દીકરા મિકાઈલ ડોડીયાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીચે મુજબ માહિતી આપી હતી. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) *આજે છેલ્લો દિવસ* આવો… આપણો વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા બનાવીએ. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : *”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ*”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે

નીરવ જોશી, વડોદરા (M-7838880134) કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થકી મત્સ્યોધોગ ખાતું ગુજરાત રાજ્ય ના અથગ પરિશ્રમ થી પાકિસ્તાન ખાટે જેલ માં બંધ કુલ 80 મચ્છીમારો ની દિવાળીના પાવન દિવસ ઘર વાપસી થઈ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માછીમારો પાકિસ્તાની અલગ અલગ જેલમાં પુરાયેલા હતા. મત્સ્યોધોગ ખાતાના ની ટીમ દ્વારા વાઘા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

આજે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં આરએસએસનું પથ સંચલન

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યાની આજુબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમગ્ર શહેરના કાર્યકર્તાઓ પથ સંચલન નું કાર્યક્રમ આયોજિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મહેતા પુરાના એનજી સર્કલ થી શરૂ થઈ બ્રહ્માણીનગર અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં ફરી અને પાછું એનજી સર્કલ પરત ફરશે. આ કાર્યક્રમનું મૂળ હેતુ યુવાનોને અંદર રાષ્ટ્રપ્રેમ અને […]Read More

Uncategorized રાજ્ય

કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Source – Internet સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ

નિરવ જોષી, અમદાવાદ(7838880134)  અમદાવાદ શહેરના CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ગુજરાતમાંથી પ્રથમ પ્રમુખ છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) એ 1959માં સંસદના એક અધિનિયમ હેઠળ એક વૈધાનિક સંસ્થા છે. CMA અશ્વિન જી. દલવાડી 2023-2024 સમયગાળા માટે ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICMAI) […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ

નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે. શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે,

(સૌજન્ય : દિલીપ ગજ્જર , ગુજરાત માહિતી ખાતુ) આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” ¤ “પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે […]Read More