Tags : Bhupendra Patel

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન

શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ કર્યું: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સંગઠનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત એક બાજુ જ્યારે સાબરકાંઠામાં આઠ તાલુકામાં ના નગરો જેવા કે ખેડબ્રહ્મા, હિંમતનગર, ઇડર, વડાલી, ભિલોડા કે વિજયનગર આ બધા જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

નીરવ જોશી ,ગાંધીનગર સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

નીરવ જોશી ગાંધીનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.   16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ […]Read More

મારું ગુજરાત રાજકારણ શહેર

ગુજરાત ચૂંટણી:ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા

નીરવ જોશી, ગાંધીનગર દિલ્હીમાં બેઠક બાદ મોડી રાત્રે ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર પસંદ કરેલા ભાજપના ચહેરાઓને અંગત ફોન કરીને જાણ કરવામાં આવી, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ ભાજપના 22 ઉમેદવારોની માહિતી એક બે દિવસ પછી જાહેર થશે 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાત સરકારનું શિક્ષણમાં ભોપાળુ આવ્યું બહાર છેલ્લા કેટલાય વર્ષોથી સ્કૂલ કોલેજ તેમજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ ની જગ્યા ખાલી શિક્ષણમાં ક્રાંતિની વાત કરનારી ભાજપ સરકાર ગ્રંથપાલ ની નિમણુક અંગે આટલી ઉદાસીન કેમ ? સરકારે જ પુસ્તકાલયની કફોડી હાલત કરી હોય  ત્યાં જ્ઞાનની વૃદ્ધિ ક્યાંથી થાય? આ રીતે વાંચશે ગુજરાત ચળવળ આગળ વધશે પુસ્તકો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (7838880134) ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને – રાજ્યપાલ શ્રી* રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ . સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

સંકલન: નિરવ જોષી, ગાંધીનગર *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી* ………… *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે* *ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો* *પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી […]Read More

અન્ય ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આજે વિશ્વ સિંહ દિવસના રોજ ગુજરાત સરકારે શું કર્યું?

સંકલન: નિરવ જોષી, ગાંધીનગર (M-7838880134) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે ઉમેર્યું હતું. *મુખ્યમંત્રીશ્રી […]Read More