Tags : Gujarat government

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે

નીરવ જોશી ગાંધીનગર (M-7838880134) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં પેપર ફૂટીયું હોવાની આશંકાને પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કે 9 લાખ વિદ્યાર્થી યુવા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હતા… એટલું જ નહીં પરંતુ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પરીક્ષા માટેની તૈયારીઓ પણ ખૂબ મોટાપાએ […]Read More

મારું ગુજરાત નગરોની ખબર રાજ્ય

દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.                                                –   મંત્રીશ્રી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા: વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

સંકલન: નિરવ જોષી, હિંમતનગર વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરે ધ્વજ વંદન કરી સલામી આપી. સાચુ ભારત ગામડામાં વસે છે. તેથી આ સરકારે ગામડાના વિકાસ પર ભાર મૂક્યો છે. – પ્રભારી મંત્રીશ્રી ડિંડોર સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજયનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર

સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) *અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ* ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી* *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર* ડ્રોન […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર( M-7838880134) મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર શહેર

સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com) સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે […]Read More

ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

યુવરાજસિંહ જાડેજા એ કર્યો વધુ એક ઘટસ્ફોટ, ગૌણ સેવા મંડળ

નીરવ જોષી, અમદાવાદ(9106814540) આજરોજ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ ગોણ સેવા આયોગ ના સેવા એજન્સીના કર્મચારી પર આરોપ લગાવ્યો હતો કે તેની ભ્રષ્ટાચાર નીતિઓને કારણે ૧૨ ઉમેદવારોના ઓ.એમ.આર મા ફેરફાર કરવામાં આવી હતી. જાડેજાએ પ્રેસ માંથી પેપર લીક થયું હતું એવા આરોપ લગાવ્યા હતા. આશરે ૧૨ થી ૧૫ લાખ રૂપિયા લઈને […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

 ગાંધીનગર, AVSpost.com બ્યુરો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે* ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે […]Read More

કારકિર્દી દિવસ વિશેષ મહત્વના સમાચાર શહેર શિક્ષણ

સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય

નીરવ જોષી,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પસંદગી પામેલી ૧૯૩ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અત્યારે વેકેશનમાં કાર્યરત છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં […]Read More