જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો. રસ્તામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814640) ભાવેશ ભંડારીના દીક્ષા સ્વીકાર મહોત્સવ પ્રસંગ નિમિત્તે બનેલા વિરોત્સવ નગર માં પહેલા દિવસે ભવ્ય મહા આરતી તેમજ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન નો જીવન પરિચય કરાવતો ફોટોગ્રાફ ગેલેરી પર મુલાકાત માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કરોડપતિ નગર શેઠ ભાવેશભાઈ ભંડારી અને તેમના ધર્મ પત્નીના બે બાળકો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા. પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી પોશીના તાલુકાના ગામડાના શિક્ષકો મૂળ હિંમતનગર તાલુકાના વતની છે આવનાર દોઢ મહિના કુલ ત્રણ સીટમાં કામગીરી કરશે કોઈપણ પ્રકારના ફેક ન્યુઝ કે પેડ ન્યુઝ ન ચાલે તે […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

એકમ સનાતન ભારત દલ ગુજરાતમાં બધી લોકસભા સીટ પર ચૂંટણી

નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134) લોકસભા ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા નવા પક્ષો પણ લોકસભાની ચૂંટણી ઝંપલાવવા રાજકારણમાં આવી રહ્યા છે. દિલ્હીના એક કટ્ટર હિન્દુ સંગઠન એકમ સનાતન દલ ગુજરાતમાં પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશ પટેલે સોમવારના રોજ કરી હતી. સનાતન હિન્દુ ધર્મના વિચારો પર આધારિત આ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540) 20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ જેમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને પાટણ નગર પાલીકા પ્રમુખ અને નીલેશભાઈ રાજગોર .પારસભાઈ. અન્ય મહાનુભાવો હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતને ચકલીની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાનું અમદાવાદ ચેપ્ટરનું ચેપ્ટર

નીરવ જોશી ગાંધીનગર (M- 9106814540) બેસ્ટ ચેપ્ટર એવોર્ડ વિજેતા – ૨૦૨૨ – ૨૦૨૩ ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના નું અમદાવાદ ચેપ્ટર નું ચેપ્ટર “કેટેગરી એ” હેઠળ શ્રેષ્ઠ ચેપ્ટર પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. આ પુરસ્કાર આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટરની અદ્વિતીય સમર્પણ, અવિષ્કાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે. 2022-23 ની અવધિમાં ચેરમેન તરીકે, સીએમએ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તાલીમ શિબિર યોજાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540) આગામી 21 જૂન 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને 100 દિવસ બાકી છે ત્યારે તેને અનુસંધાનમાં યોગ ઉત્સવ – કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ છે વધુમાં વધુ યોગ પ્રશિક્ષકો અને યોગ કરનારા નાગરિકો તૈયાર કરવા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. 40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.. ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ચાણોદ પાસે આવેલા ગંગનાથ મહાદેવ દિવ્ય મહિમા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) નર્મદા કિનારે આવેલા અતિ પ્રાચીન શિવાલય ગંગનાથ મહાદેવના દર્શન. કહેવાય છે અહીંના મહાદેવ સામે ગંગાજી સ્વયં પ્રગટ થયા હતા અને તેથી આ શિવાલયનું નામ ગંગનાથ મહાદેવ પડયું હતું. આ એક સ્વયંભૂ શિવલિંગ છે અને વર્ષોથી તપસ્વીઓ અહીંયા તપસ કરીને રહેતા હતા! મહાયોગી મહર્ષિ અરવિંદ ની તપોભૂમિ પણ શરૂઆતના વર્ષોમાં […]Read More