Uncategorized

ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર

नीरव जोशी  , गांधीनगर (M-7838880134  & 9106814540) મહાત્મા દયાનંદ સરસ્વતી સ્થાપેલા આર્ય સમાજે સમગ્ર ભારત અને વિશ્વમાં અધ્યાત્મ અને યોગ વિદ્યા તેમજ ચાર વેદો નો મહિમા કર્યો છે.આર્ય સમાજ ગુજરાતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં તલોદ તાલુકા પાસે રોજડ ગામે આવેલું આર્ય વન વેદો ના અધ્યયન માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આર્ય વનની બીજી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા

નીરવ જોશી (બનાસકાંઠા – પાલનપુર) M-7838880134  *જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૬૦ દિવસની લાંબી સારવારના અંતે રજા અપાઈ.* *ભરૂચ ખાતે રોડ અકસ્માતમાં વડગામ તાલુકાના મેતા ગામના યુવાનને જમણા પગે ફ્રેકચર થતા સફળ ઓપરેશન કરાયું* પાલનપુર .. કેટલી વખત સરકારી હોસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ જે તે વિભાગના ડોક્ટર વડાઓ કે એમની ભૂલોના પરિણામે કેટલાક દર્દીઓ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

પહેલું સુખ એ જાતે નર્યા – કહેવત સાર્થક કરતું મિલિન્દ

સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134  & 9106814540) રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર) મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ): મિલિંદ સોમણનું નામ યાદ છે? વર્ષો પહેલાં તેની તે વખતની ગર્લફ્રેન્ડ અને મોડેલ મધુ સપ્રે સાથે ટફ શૂઝની એક જાહેરાતના વિવાદને લઈને અથવા ગાયક અલિશા ચિનોયના મ્યુઝિક વિડીઓ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ના કારણે મિલિંદનું નામ મનમાં ગુંજે તે શક્ય […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન શિક્ષણ

ગુજરાતને સ્વામી સચ્ચિદાનંદના વિચારોની તાતી જરૂરિયાત છે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) થોડાક સમય પહેલા સ્વામી સચ્ચિદાનંદ વિશે એવી વાતો બહાર આવી હતી કે તેમની તબિયત નાજુક કે લથડી છે તેઓની ઉંમર હવે 90 ની આસપાસ થઈ ગઈ છે એટલે ઘણા ભક્તોમાં સ્વામી સચ્ચિદાનંદના જીવન અંગે અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે ! કહેવાય છે કે આત્મજ્ઞાની કે શાસ્ત્રોનો કોઈ જ્ઞાની પુરુષ એના શરીર થી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાતના લોકસભાના બે મહત્વના જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા નો સમાવેશ થાય છે તેમાં કેવા પરિણામો રહેશે તે અંગે સમગ્ર ગુજરાત ની નજર મંડાયેલી છે …. ત્યારે આ બંને જિલ્લાના વહીવટ તંત્રએ મતગણતરી માટે કેવી તૈયારી કરી છે તે અંગે એક રસપ્રદ અહેવાલ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) તારીખ : ૩૦/૫/૨૦૨૪ રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 2024 ના રોજ ઉજવવામાં આવ્યો. ડેમઈ ગામમાં ત્રિવેદી મેવાડા સમાજ મોટી સંખ્યામાં રહે છે જેથી અહીંયા સાત વર્ષ પહેલા નવનિર્મિત એકલિંગજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન

શ્રી શ્રી આનંદમઈ માનો 129 મો જન્મોત્સવ કનખલ ખાતે ઉજવાયો

નીરવ જોશી હરિદ્વાર – કનખલ (M-7838880134) आज श्री श्री माँ आनंदमयी आश्रम मे उनके 129 वे जन्मोत्सव का शुभारंभ किया गया। ये जन्मोत्सव 2 may 2024 से 27 जून 2024 तक आयोजित किया जायेगा।  हरिद्वार के कनखल मे बना ये प्राचीन आश्रम माँ आनंदमयी को समर्पित है जिनका जन्म बंगाल मे हुआ था. मां आनंदमई […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

નીરવ જોશી , ઋષિકેશ (M-7838880134  & 9106814540)  કહેવાય છે કે ચારધામની યાત્રાએ જતા પહેલા ગુજરાતી હરિદ્વાર અને ઋષિકેશની અચૂક મુલાકાત લે છે ત્યારે ઋષિકેશમાં સ્વામિનારાયણ આશ્રમ કરીને એક એવું ગુજરાતી માટે સ્થળ આવેલું છે કે જ્યાં જઈને ગુજરાતીને પોતેકાપણું લાગે છે ! અહીંના આશ્રમના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા સુનિલ ભગતજી સાથે વાત કરીને આપણને કોઈ […]Read More