ગ્રામિણ સંસ્કૃતિ મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન ખેલ મહાકુંભ ત્રી દિવસીય કબ્બડી તારીખ 31/1/2025 થી 2/2/2025 દરમિયાન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઇ. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંડર 14,17 અને ઓપન વિભાગ ભાઈઓ બહેનો જોડાયા હતા. તારીખ 2/2/2025 ઓપન વિભાગ ભાઈઓ બહેનો કબડીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ઓપન વિભાગ બહેનોમાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540 હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ પહેલા મોની અમાવસ્યા રોજ જે રીતે પ્રયાગરાજ માં શ્રદ્ધાળુઓ ખાસ કરીને ગંગા સ્નાન માટે સંગમ ઘાટે પહોંચેલા શ્રદ્ધાળુમાં ધક્કા મૂકી થવાના પરિણામે કમનસીબે 30થી વધારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર શિક્ષણ

અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ-કુષ્ઠરોગ નિવારણ સેવાયોગી એટલે સુરેશભાઈ

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે  રક્તપિત રોગ કે કુષ્ઠ રોગ નિવારણ દિવસ છે ! ત્યારે વાત એવા રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં છેલ્લા ચાર દાયકા થી ધુણી ધખાવીને બેઠેલા અવધૂત- સુરેશભાઈ સોનીની જેનું તાજેતરમાં બહુમાન થયું છે ! તાજેતરમાં એટલે કે ચાર દિવસ પહેલા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાબરકાંઠામાં રાજેન્દ્રનગર ચોકડી એટલે કે શામળાજી જતા રસ્તા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! હિન્દુત્વ માટે તેમજ મહેતાપુરામાં અલગ અલગ કાર્યક્રમો આપવા માટે જાણીતા થયેલા મહેતા પુરા યુવા સંગઠન વડે મહેતાપુરાના એનજી સર્કલે અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા […]Read More

મહાનગરના સમાચાર શિક્ષણ

સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે

નીરવ જોશી  અમદાવાદ (M-9106814540)  સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે. સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે પદવીદાન સમારોહનું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના વાવડી ગામે હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 નવેમ્બર ના રોજ કથાકાર મંગલપુરી મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન વાવડી ગામ અને તેની આજુબાજુના ભક્તજનો માટે આયોજિત કરાયું હતું જેનું સંચાલન 42 ગામ ગુરૂ […]Read More

Uncategorized જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન *સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે* -: *કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ   – […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ […]Read More

ધર્મ-દર્શન

ધનતેરસની લક્ષ્મી પૂજાથી શું લાભ થાય છે તે જાણો

Nirav Joshi, Himatnagar (M-7838880134) આ વખતે ધનતેરસ મંગળવારે બપોરે શરૂ થઈને બુધવાર સુધી સવાર સુધી રહેવાની છે આમ બુધવાર સવારમાં પણ લક્ષ્મી પૂજન કરવું એ ભક્તો માટે ખૂબ લાભદાયક રહેશે. લક્ષ્મી પૂજાતી કયા ફાયદા થાય છે તે નીચે મુજબ જણાવેલ છે અને મંત્રોચ્ચાર પણ કરીને જીવનને ધન્ય કરી શકાય છે. *🛕 पर्व ज्ञानामृत 🛕* *।। […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच