ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ
नीरव जोशी , गांधीनगर (M-7838880134 & 9106814540) મહાત્મા દયાનંદ સરસ્વતી સ્થાપેલા આર્ય સમાજે સમગ્ર ભારત અને વિશ્વમાં અધ્યાત્મ અને યોગ વિદ્યા તેમજ ચાર વેદો નો મહિમા કર્યો છે.આર્ય સમાજ ગુજરાતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં તલોદ તાલુકા પાસે રોજડ ગામે આવેલું આર્ય વન વેદો ના અધ્યયન માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આર્ય વનની બીજી […]Read More