જીવનશૈલી ધર્મ-દર્શન

શ્રી શ્રી આનંદમઈ માનો 129 મો જન્મોત્સવ કનખલ ખાતે ઉજવાયો

નીરવ જોશી હરિદ્વાર – કનખલ (M-7838880134) आज श्री श्री माँ आनंदमयी आश्रम मे उनके 129 वे जन्मोत्सव का शुभारंभ किया गया। ये जन्मोत्सव 2 may 2024 से 27 जून 2024 तक आयोजित किया जायेगा।  हरिद्वार के कनखल मे बना ये प्राचीन आश्रम माँ आनंदमयी को समर्पित है जिनका जन्म बंगाल मे हुआ था. मां आनंदमई […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

નીરવ જોશી , ઋષિકેશ (M-7838880134  & 9106814540)  કહેવાય છે કે ચારધામની યાત્રાએ જતા પહેલા ગુજરાતી હરિદ્વાર અને ઋષિકેશની અચૂક મુલાકાત લે છે ત્યારે ઋષિકેશમાં સ્વામિનારાયણ આશ્રમ કરીને એક એવું ગુજરાતી માટે સ્થળ આવેલું છે કે જ્યાં જઈને ગુજરાતીને પોતેકાપણું લાગે છે ! અહીંના આશ્રમના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા સુનિલ ભગતજી સાથે વાત કરીને આપણને કોઈ […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન શિક્ષણ

સાધક કોન હૈ? – योगी कौन है

*🛕 सत्संग / कथा ज्ञानामृत 🛕* *साधक कौन है।* साधक वही है जो अपने आपको साधकर रखता है। साधक वही है जो मन वचन कर्म से शालीन आचरण करने वाला होता है। कुछ विशेष मंत्र का सवा लाख जप कर लिया या फिर किसी विशेष स्तोत्र का पाठ कर लिया या फिर अन्य कोई भी […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134  & 9106814540) *ગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ* —————– *વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ સાયન્સ -ટેક્નોલૉજી સાથે આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી* ——————– *આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે અધિકારી નહીં […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ગુજરાત યોગ બોર્ડ વડે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) આવનાર 21 જૂન – વિશ્વ યોગ દિવસ ને અનુલક્ષીને અનેક પ્રકારની યોગ શિબિરો હિંમતનગરમાં આયોજિત થવા જઈ રહી છે, આ અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ શિબિરનું બુધવારના રોજ સવારે 5:30 થી 6:30 કેનાલફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર, હિંમતનગર ખાતે, કોડિનેટર અમીબેન, યોગકોચ રાજેશભાઈ મોદી, ફાલ્ગુનીબેન, & યોગ ટ્રેનેરો દ્વારા સુંદર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ

माहिती संकलन :  नीरव जोशी , हिम्मतनगर (M-7838880134  & 9106814540) ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને  સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું-                                                    […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે!  ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો. રસ્તામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814640) ભાવેશ ભંડારીના દીક્ષા સ્વીકાર મહોત્સવ પ્રસંગ નિમિત્તે બનેલા વિરોત્સવ નગર માં પહેલા દિવસે ભવ્ય મહા આરતી તેમજ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન નો જીવન પરિચય કરાવતો ફોટોગ્રાફ ગેલેરી પર મુલાકાત માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કરોડપતિ નગર શેઠ ભાવેશભાઈ ભંડારી અને તેમના ધર્મ પત્નીના બે બાળકો […]Read More