હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નુ આખ્યાન દ્વારા ભક્તોને ગમે એટલા સંઘર્ષો મુશ્કેલીઓ કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સત્યનિષ્ઠા, કર્તવ્ય નિષ્ઠા અને ધીરજ રાખીએ તો અંતે ભગવાન […]Read More