Tags : Narendra Modi

જીવનશૈલી નગરોની ખબર

ભારતના વન્યજીવનમાં વાઘની સંખ્યા 3000 થી ઉપર પહોંચી ગઈ- પીએમ

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વાઘની સંખ્યા 3,000 થી ઉપર પહોંચી ગઈ છે તેવું Project Tigar અંગે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કર્યું હતું. દેશના વડાપ્રધાને આજે સવારે વહેલી પ્રભાતે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલા બાંડીપુર અને મધુમલાઈના અભ્યારણમાં જઈને વન્યજીવનનો ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ આપ્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં એવી વાતો હતી થઈ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે સાબરકાંઠા જિલ્લામાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

નીરવ જોશી , Delhi ( M-7838880134) ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને […]Read More

મારું ગુજરાત રાજકારણ

ચૂંટણી પંચાત: ફોન આવી ગયો! આ રીતે કદાચ બધાને જાણ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કોથળામાંથી માંથી બિલાડું કાઢ્યું!- એ કોને કહેવાય એ હવે આ આગામી એક-બે દિવસમાં જોવા મળશે! ભાઈ પેપર ફૂટી ગયું છે ! હવે બધા લોકોને ફોન જશે જેમને ધારાસભ્યની ચૂંટણી લડવાની છે એમને પ્રચાર કલામાં નિષ્ણાંત સાહેબની ટીમ ફોન કરશે! ટિકટોની ફાળવણી દરેક વસ્તુના તેમજ જાતિ લોકપ્રિયતા અને જે તે ઉમેદવારની પક્ષ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો

નિરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ – ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત વ્યાપાર

બનાસડેરી એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા-

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) આજરોજ બનાસકાંઠામાં બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસડેરી સંકુલમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી તેમજ દોઢસો વીઘા જમીન પર પથરાયેલા ડેરી સંકુલ ની તેમજ બીજા નવા શરૂ થયેલા પ્લાન્ટની વિસ્તૃત રીતે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે હેતુથી આગામી વિધાનસભા 2022 […]Read More

Uncategorized દિવસ વિશેષ મહત્વના સમાચાર

પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More