નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં […]Read More
Tags : Election
સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે
Avspost.com, Himatnagar(M-7838880134) સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યકમ તા. ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” કરશે ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૫ એપ્રિલ ૨૦૨૩ થી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૩ નિયત […]Read More
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું […]Read More
નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ. સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ […]Read More
દસકોઈ ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાની જનતામાં બન્યા લોકપ્રિય
નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોએ અપક્ષ તરીકે પણ નામ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં તેવો જો ચૂંટાઈને આવે તો જનતામાં નિસ્વાર્થ ભાવે તેમજ એક સાચા લોક સેવક તરીકે આત્મવિશ્વાસથી કામ કરવાના લાગણી ધરાવતા હોય છે. કેટલીક વખત પાર્ટી તરફથી ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પણ ઊભા રહીને લોક […]Read More
ચૂંટણીપંચે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મતદાન વખતે ચૂંટણી તંત્ર/ ઉમેદવારો દ્રારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી ઓળખના પુરાવા માટે માન્ય રહેશે નહી ઓળખના પુરાવા ડિઝિટલ(ડીઝી) લોકરમાં એટલે કે મોબાઇલ ફોનમાં માન્ય ગણાશે નહી ભારતના ચૂંટણીપંચના હુકમથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની […]Read More
Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર
નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) Live Update : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું. ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું મોદીએ […]Read More
Www.avspost.com, ગાંધીનગર ગુરૂવાર એટલે કે 17મી નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોનું નામાંકન નો છેલ્લો દિવસ છે આ બાબતમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી આમ કોંગ્રેસે 182 ઉમેદવારનુંં લિસ્ટ ફાઇનલી જાહેર કરી દીધું છે. 37 ઉમેદવારો પાલનપુર – મહેશ પટેલ દિયોદર – શિવા ભુરિયા કાંકરેજ – અમૃત ઠાકોર ઊંઝા […]Read More
નીરવ જોશી, ગાંધીનગર દિલ્હીમાં બેઠક બાદ મોડી રાત્રે ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર પસંદ કરેલા ભાજપના ચહેરાઓને અંગત ફોન કરીને જાણ કરવામાં આવી, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ ભાજપના 22 ઉમેદવારોની માહિતી એક બે દિવસ પછી જાહેર થશે 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, […]Read More
સંકલન: નીરવ જોશી, હિંમતનગર અવસર લોકશાહીનો!!! સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર “અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ હેતુ થી અવસર રથ […]Read More