Tags : Agriculture

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134) ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના મંત્રાલયના કર્યા હતા આ ઉપરાંત જામનગરમાં ભારે વરસાદથી સર્જાયેલા પાણીની સમસ્યાને કારણે તકલીફમાં મુકાયેલા નગરજનોને રાહત આપવા તેઓ જાતે ફરી વળ્યા હતા તેની નોંધ પણ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે! આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજકાલ ખેતી અંગે અનેક પ્રકારના તર્ક ચાલી રહ્યા છે. રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો પાક મેળવી રહ્યા છે પરંતુ આના કેવા ખરાબ પરિણામો આવશે તે અંગે હવે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે. ખાસ કરીને ઓર્ગેનિક અને કુદરતી ખેતી કરવાના ફાયદા છે – તેવું લોકો વાંચે છે… ખેડૂતો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે એટલી ફાયદામાં હોતી નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ફાયદો વધારે થાય તો ખેડૂતો આ પ્રાકૃતિક – ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત થાય! આવા જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે-

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત  તરીકે જાણીતા છે.  એટલું જ નહીં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

નીરવ જોશી , Delhi ( M-7838880134) ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર

કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) તાજેતરમાં રાજ્યમાં ઠંડીનો વાતાવરણમાં ધ્રુજારો વધી  ગયો છે ત્યારે સાધારણ માણસોથી માડીને ખેડૂતોને પણ ઠંડીમાં સહન કરવાનું આવ્યું છે …આ અંગે કોંગ્રેસે ઠંડીનો ભોગ બનેલા નાગરિકો અને ખેડૂતો અંગે ચિંતન લાગણી પ્રગટ કરી હતી. • કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

નીરવ જોશી , ગાંધીનગર(M-7838880134) *રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન* *કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી* *પ્રાકૃતિક કૃષિથી ધરતીની ગુણવત્તા સુધરશે, તો જ અન્ન અને ધન વધશે* *યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

Avspost.com, Gandhinagar (7838880134) રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારનો નિર્ધાર:મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ¤ *ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષસ્થાને રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ* ¤ *માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો રાજય સરકાર સંતોષકાર રીતે ઉકેલ લાવવા તત્પર આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય શહેર

ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી ૯૨૫૫ જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવથી વેચવા માટે નોંધણી કરાવી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે વિવિધ જણસોની ખેડુતો પાસેથી સીધી ખરીદીનો શુભારંભ કૃષી મંત્રી શ્રી […]Read More