Tags : Governor

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134  & 9106814540) *ગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ* —————– *વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ સાયન્સ -ટેક્નોલૉજી સાથે આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી* ——————– *આર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે અધિકારી નહીં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ

माहिती संकलन :  नीरव जोशी , हिम्मतनगर (M-7838880134  & 9106814540) ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વિકસિત ભારત સંકલ્પ યાત્રા   સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”  સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે      સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.        આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે-

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત  તરીકે જાણીતા છે.  એટલું જ નહીં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે

Avspost.com,  Himatnagar(M-7838880134)  સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૫ થી ૨૦ એપ્રિલ  સુધી યોજાશે ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ  પરીસંવાદ”  કરશે           ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૫ એપ્રિલ  ૨૦૨૩ થી તા. ૨૦ એપ્રિલ  ૨૦૨૩ નિયત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે… મને […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (7838880134) ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને – રાજ્યપાલ શ્રી* રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ . સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

નીરવ જોષી, અમદાવાદ આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા! NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ […]Read More