Tags : AAP

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

નીરવ જોશી ,ગાંધીનગર (M-7838880134) ગુરુવારે જાહેર થયેલા ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. ખાસ કરીને ભાજપને 156 સીટ મળવી, આપ પાર્ટીને પાંચ સીટ અને કોંગ્રેસની 17 સીટ તેમજ અપક્ષ ઉમેદવારો ચાર સીટ મળે એ જોઈને – આ બધી ગણતરીઓ જોઈને હજુ પણ લોકો માથું ખંજવાડી રહ્યા છે! જે રીતે શરૂઆતથી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર  હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે. આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી […]Read More

Uncategorized દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ

પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે

Source : Truth Seekers , 6 Dec. ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ. સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ […]Read More

કારકિર્દી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ સરકારી નોકરી

સાબરકાંઠામાં આપ રોજગાર ગેરંટી યાત્રા પોલીસે અટકાવી, અટકાયત કરેલા કાર્યકરોમાં

Avspost.com,  Ahmedabad updated : 1.10 PM આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી! પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

AVSpost.com બ્યુરો, અમદાવાદ ગુજરાતના બેરોજગાર યુવાનોના અવાજ બનેલા તેમજ ગુજરાત ગૌણ સેવા આયોગની અનિયમિતતાઓ અને ગેરહિતો સામે પડકાર કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં પાર્ટીના પ્લેટફોર્મ પર આવીને અનેક પ્રકારની બેરોજગારોની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી… તેમજ સત્તાધારી ભાજપને સમજ પડે તેવી રજૂઆતો કરી હતી ! ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા આપ પાર્ટીની […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો,

 avspost.com બ્યુરો  આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ […]Read More

ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

યુવરાજસિંહ જાડેજા એ કર્યો વધુ એક ઘટસ્ફોટ, ગૌણ સેવા મંડળ

નીરવ જોષી, અમદાવાદ(9106814540) આજરોજ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ ગોણ સેવા આયોગ ના સેવા એજન્સીના કર્મચારી પર આરોપ લગાવ્યો હતો કે તેની ભ્રષ્ટાચાર નીતિઓને કારણે ૧૨ ઉમેદવારોના ઓ.એમ.આર મા ફેરફાર કરવામાં આવી હતી. જાડેજાએ પ્રેસ માંથી પેપર લીક થયું હતું એવા આરોપ લગાવ્યા હતા. આશરે ૧૨ થી ૧૫ લાખ રૂપિયા લઈને […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન

AVS Post Bureau, અમદાવાદ આમ આદમી પાર્ટીની પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં […]Read More