Tags : Himatnagar

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ગુજરાત યોગ બોર્ડ વડે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) આવનાર 21 જૂન – વિશ્વ યોગ દિવસ ને અનુલક્ષીને અનેક પ્રકારની યોગ શિબિરો હિંમતનગરમાં આયોજિત થવા જઈ રહી છે, આ અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ શિબિરનું બુધવારના રોજ સવારે 5:30 થી 6:30 કેનાલફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર, હિંમતનગર ખાતે, કોડિનેટર અમીબેન, યોગકોચ રાજેશભાઈ મોદી, ફાલ્ગુનીબેન, & યોગ ટ્રેનેરો દ્વારા સુંદર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને  સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું-                                                    […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે!  ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો. રસ્તામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814640) ભાવેશ ભંડારીના દીક્ષા સ્વીકાર મહોત્સવ પ્રસંગ નિમિત્તે બનેલા વિરોત્સવ નગર માં પહેલા દિવસે ભવ્ય મહા આરતી તેમજ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન નો જીવન પરિચય કરાવતો ફોટોગ્રાફ ગેલેરી પર મુલાકાત માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કરોડપતિ નગર શેઠ ભાવેશભાઈ ભંડારી અને તેમના ધર્મ પત્નીના બે બાળકો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. 40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.. ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

મહાશિવરાત્રીએ વોટર વિલે વોટરપાર્ક હિંમતનગર બાયપાસ પાસે ખુલ્લુ મુકાશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરની અને સાબરકાંઠા જિલ્લાના લોકો માટે ખાસ કરીને પાણીની રમતોના શોખીન લોકો માટે હિંમતનગર બાયપાસ પાસે એક અદભુત અને યાદગાર તેમજ રોમાંચક વોટર વિલે નામનો વોટરપાર્ક મહાશિવરાત્રીના રોજ ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે! વોટરપાર્ક ના મેનેજર અને માલિક ના દીકરા મિકાઈલ ડોડીયાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીચે મુજબ માહિતી આપી હતી. […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે .  22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો … ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી. સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો પર મહાવીર નગર વિસ્તારમાં પથ સંચાલન થયું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સાડા ત્રણ પછી શરૂ થયો હતો. આ કાર્યક્રમનો હેતુ આગામી 2025 માં રાષ્ટ્રીય સેવક […]Read More