Tags : Himatnagar

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેળ સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને કીટ અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,

નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com  આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સમગ્ર વિશ્વમાં બિહારીઓ જ્યાં પણ રહે છે ત્યાં છઠપૂજાની ધૂમ હંમેશા લાભ પાચમથી જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતીમાં લાભ પાચમ પછી દુકાનોના મુરત થાય છે.. ત્યારે એના પછીનો દિવસ સૂર્ય ઉપાસનાનો ત્રણ દિવસનું પર્વ છઠપૂજા સમગ્ર બિહારમાં ધામધૂમથી કૌટુંબિક ભાવનાથી અને ઉપાસના અને તપસ્યાના ભાવથી ઉજવવાનું શરૂ થાય છે! પહેલો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવેએ દિવાળીની પાઠવી શુભેચ્છા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે સાહેબે સાબરકાંઠા જિલ્લા વાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન સાવચેત રહી અને દિવાળીની ઉજવણી કરવાની. સ્વચ્છ ભારતની ઉજવણી છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ત્યારે જિલ્લા વાસીઓ પણ સ્વચ્છતા નું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દિવાળીની ઉજવણી માં ગંદકી ના કરીએ તેમજ નકામો કચરો […]Read More

મહત્વના સમાચાર ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ

संकलन: नीरव जोशी, हिम्मतनगर (M-7838880134) દરરોજ દરેક માટે આયુર્વેદ’ ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે હિંમતનગર ખાતે  આયુષ મેળાનું આયોજન  ૪૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ મેળવ્યો.       આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સાબરકાંઠા  દ્રારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સાબર સોસાયટી મહાવીરનગર હિંમતનગર ખાતે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

RSS- હિંમતનગરનું પથ સંચલન ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે અથવા તો એના બે દિવસ પહેલા જે તે નાના નગર, ગામ અને મોટા શહેરોમાં  પથ સંચલનનો કાર્યક્રમ રાખે છે. આ કાર્યક્રમમાં સમગ્ર નગરની બધી શાખાના કાર્યકર્તાઓ કે સ્વયંસેવકો ભાગ લે છે.આ કાર્યક્રમનું એકમાત્ર હેતુ સુરક્ષા ,સમાનતા અને સમાજમાં સામાજિક સમૃદ્ધ અને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે 40 જેટલા સ્ટોલ આયોજિત કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવનાર છે. […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરના આંગણે 74 જૈન તપસ્વીઓનો સિદ્ધિતપ પારણા ઉત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જૈન ધર્મ માં તપસ્યા નું અનોખું મહત્વ છે ખાસ કરીને શરીરને તપાવીને શરીરના કસાયો તેમજ શરીરની આંતર શુદ્ધિ કરવાને જૈન ધર્મ ખૂબ જ મહત્વનું સાધનાનું અંગ માને છે.આના માટે અલગ અલગ પ્રકારના ઉપવાસો જેમ કે આઠ દિવસના ઉપવાસ નું તપ અને 40 દિવસનું વર્ષીતપ તેમજ બીજી અન્ય શરીરને તપાવતી તપસ્ચરિયાઓનો સમાવેશ […]Read More