Tags : Maa Amba

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. 40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.. ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર

પાકિસ્તાનમાં ઉત્સાહભેર ઉજવાય છે નવરાત્રી, જુઓ વિડિયો

નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) આ ખરેખર ખૂબ ઉત્તમ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે. મને ખબર છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ ખૂબ સરસ રીતે હિન્દુ ધર્મના તહેવારો ઉજવે છે અને આ તહેવારોનું લાઈવ ટેલીકાસ્ટ સોશિયલ મીડિયા વડે તેમજ બીજી ધાર્મિક સિવાયની ચેનલો વડે પણ થવી જોઈએ. આસ્થા ને સંસ્કાર જેવી ભારતની ધાર્મિક ચેનલો એ પણ કોઈ વખતે ત્યાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

UPના મૌર્ય સમાજના ભક્તો વડે હિંમતનગરમાં મા અંબાનો અનોખો સેવા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન

નિરવ જોશી હિંમતનગર (M-7838880134) અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા, માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ, વટવા જીઆઇડીસી ,અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ […]Read More

Uncategorized

હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે. ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

Nirav Joshi, Gandhinagar (M-7838880134) સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ભક્તોએ માં અંબા ના દર્શન કરવા માટે કરી છે અનોખી

સંકલન: નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) અંબાજી દુર હૈ…. જાના જરૂર હૈ… અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો….. અંબાજી યાત્રાધામ જવા માટે અમદાવાદથી ચિલોડા પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મા નો રૂટ  બીજો રૂટ મહેસાણા થી વાયા ગોજારીયા થઈને દાંતા રૂટ ¤ દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ ¤ મેળાની વ્યવસ્થાઓ ઉપર કલેકટરશ્રી આનંદ પટેલની […]Read More