Tags : Ambaji

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. 40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.. ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

અયોધ્યાની શ્રીરામ ઘડિયાળ એટલે સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે

નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134) “સમયનું માન:શ્રી રામનું સન્માન” *જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે* *આગામી 10 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે* *સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર* કહેવાય છે કે સમય સૌથી મોટો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે

અયોધ્યામાં અજયબાણ *શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ* ———————————- *રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક “અજયબાણ”ની પ્રતિકૃતિ મુકાશે* ————————————- *જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે* ————————————–   જગતજનની મા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

PM નો બે દિવસ ગુજરાત પ્રવાસ: અંબાજીમાં પૂજા આરાધના, મહેસાણામાં

સંકલન: નીરવ જોશી, હિંમતનગર વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા ******* ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

જાણો સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી પાસે આવેલા કુંભારીયા જૈન તીર્થનો મહિમા

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ / નીરવ જોશી, હિંમતનગર કુંભારિયા જૈન મંદિર કોઈપણ અંબાજી જતા યાત્રાળુઓને ધ્યાન પર આવ્યું હશે. ખાસ કરીને અંબાજી પ્રવેશો એના પહેલા રોડની જમણી કે ડાબી બાજુ બે ખાસ મંદિરો તમે જોયા હશે. એક મંદિર છે જે દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં 52 શક્તિપીઠ નું પ્રતિનિધિ કરે છે. એ પણ અંબાજીના પહેલા પ્રવેશ દ્વાર પહેલા […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

Nirav Joshi, Gandhinagar (M-7838880134) સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ભક્તોએ માં અંબા ના દર્શન કરવા માટે કરી છે અનોખી

સંકલન: નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) અંબાજી દુર હૈ…. જાના જરૂર હૈ… અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો….. અંબાજી યાત્રાધામ જવા માટે અમદાવાદથી ચિલોડા પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મા નો રૂટ  બીજો રૂટ મહેસાણા થી વાયા ગોજારીયા થઈને દાંતા રૂટ ¤ દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ ¤ મેળાની વ્યવસ્થાઓ ઉપર કલેકટરશ્રી આનંદ પટેલની […]Read More