ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ
BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
![BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો](https://avspost.com/wp-content/uploads/2024/01/20240121_153358-850x560.jpg)
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે .
22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …
ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી. રસપ્રદ વિડીયો.
ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ નો જન્મદિવસ એક જ તારીખે કે તિથિ એટલે કે રામનવમી ના દિવસે આવે છે.