Tags : farming

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે… મને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત રાજ્ય વ્યાપાર

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત વ્યાપાર

સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

નીરવ જોષી , હિંમતનગર (M-9106814540) ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા

નીરવ જોષી, હિંમતનગર પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે […]Read More