Tags : revenue

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના […]Read More