Tags : Organic

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજકાલ ખેતી અંગે અનેક પ્રકારના તર્ક ચાલી રહ્યા છે. રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો પાક મેળવી રહ્યા છે પરંતુ આના કેવા ખરાબ પરિણામો આવશે તે અંગે હવે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે. ખાસ કરીને ઓર્ગેનિક અને કુદરતી ખેતી કરવાના ફાયદા છે – તેવું લોકો વાંચે છે… ખેડૂતો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે એટલી ફાયદામાં હોતી નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ફાયદો વધારે થાય તો ખેડૂતો આ પ્રાકૃતિક – ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત થાય! આવા જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે… મને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત વ્યાપાર

સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

નીરવ જોષી , હિંમતનગર (M-9106814540) ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા

નીરવ જોષી, હિંમતનગર પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે […]Read More