Tags : Makarsankranti

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સાબરકાંઠા ઐયપ્પા સેવા સંઘનું મંદિર એટલે કે સ્વામી ઐય્યપ્પાનું મંદિર છેલ્લા 28 વર્ષોથી નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં સ્વામી અયપ્પાની પૂજા ભક્તિ – કેરાલા શબરીમાલા અયપ્પા મંદિરની પરંપરામાં જે પ્રમાણે પૂજા અર્ચન અને મકર જ્યોતિ દર્શન ઉતરાણ પર્વ પર થાય છે – એ પ્રમાણે હિંમતનગરમાં પણ એવું કાર્યક્રમ […]Read More