નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં […]Read More
Tags : leaders
UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ
એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક નોકરી, રોજગાર, દરેક ક્ષેત્ર અનામત, સંવિધાનિક હક્ક અધિકારો રૂઢિ, જળ જંગલ જમીન ને શુ અસર કે નુકસાન થશે ? તે અંગે ગ્રહન ચર્ચા ઓ […]Read More
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણી કરાઇ કોરોના એ આપણને વૃક્ષ અને ઓક્સિજનની કિંમત સમજાવી છે -શ્રી ધીરજભાઈ પટેલ ઈડરના વીરપુર ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર ના વીરપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ તેમજ મિશન લાઈફની […]Read More
પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે
Source : Truth Seekers , 6 Dec. ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે […]Read More
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્લાન થયો એને શરૂઆતથી જ ઘણું મોટું પાયે આવકાર મળ્યો, ના કેવલ ભાજપના સાથી પક્ષો વડે પરંતુ વિપક્ષમાં પણ આદિવાસી મહિલાને સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવાની […]Read More
સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા પ્રતિનિધિ ,હિંમતનગર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના […]Read More