Tags : keral

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સાબરકાંઠા ઐયપ્પા સેવા સંઘનું મંદિર એટલે કે સ્વામી ઐય્યપ્પાનું મંદિર છેલ્લા 28 વર્ષોથી નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં સ્વામી અયપ્પાની પૂજા ભક્તિ – કેરાલા શબરીમાલા અયપ્પા મંદિરની પરંપરામાં જે પ્રમાણે પૂજા અર્ચન અને મકર જ્યોતિ દર્શન ઉતરાણ પર્વ પર થાય છે – એ પ્રમાણે હિંમતનગરમાં પણ એવું કાર્યક્રમ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર રાજકારણ

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) રાહુલ ગાંધીની લોકસભામાં સદસ્યતા રદ… ગઈકાલે સુરતમાં સજા જાહેર થવાથી રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય માંથી નિયમો દર્શાવીને તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસનું હલ્લાબોલ આંદોલન શરૂ થઈ ગયું છે. આજરોજ લખનવમાં પણ ભારે  પ્રદર્શન થયું હતું. કોંગ્રેસ 27 માર્ચના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન આયોજિત […]Read More