Tags : Acharya Devvrat

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ

माहिती संकलन :  नीरव जोशी , हिम्मतनगर (M-7838880134  & 9106814540) ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે-

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત  તરીકે જાણીતા છે.  એટલું જ નહીં […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (7838880134) ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને – રાજ્યપાલ શ્રી* રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ . સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ […]Read More