Tags : journalism

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ / સંજય સ્વાતિ ભાવે અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88મા વર્ષમાં પ્રવેશ્યા હતા. અચૂક પ્રગતિશીલ મૂલ્યો,બહુધા ક્રિટિકલ અભિગમ,વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શહેર શિક્ષણ

લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540) (તિથિ વિશેષ / સ્મરણિકા વિશેષ) અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. કહેવાય છે કે જ્યારે કોઈ કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવા યોગી અને પોતાના જીવનના અનેક વર્ષો એક જ વ્યવસાયમાં ખપાવીને કર્મ એ જ […]Read More