ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર શરૂ થઈ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દાદા ભગવાનની ભક્તિ વડે થયેલા આત્માનુભૂતિ અનુભવો વર્ણવ્યા
![ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દાદા ભગવાનની ભક્તિ વડે થયેલા આત્માનુભૂતિ અનુભવો વર્ણવ્યા](https://avspost.com/wp-content/uploads/2021/09/vlcsnap-2021-09-15-21h08m16s720-850x560.png)
હાલમાં નવા નિમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થોડા સમય પહેલાં અડાલજ પાસે આવેલા ત્રિમંદિરના સત્સંગમાં સામેલ થયેલા. ઉલ્લેખનીય છે કે પૂજનીય દાદા ભગવાન દ્વારા પ્રેરણા પામેલા અને હાલમાં- વર્તમાન સમયમાં ત્રિમંદિર ખાતે આવેલ ગુરુજી દીપકભાઈના ભાવનાસભર સ્વરમાં, સાધકોના સત્સંગમાં ભુપેન્દ્રભાઈ પટેલે તેમની આત્મીય સભર વાતો પ્રસ્તુત કરી હતી… આત્માનુભૂતિ ની રસપ્રદ વાત રજૂ કરી હતી સાંભળો શું કહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…