આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના) પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ? “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે. કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ? ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે […]Read More
Nirav Joshi
ઓગસ્ટ 26, 2021
નીરવ જોષી, હિંમતનગર કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી . શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે? સેવાદળના કાર્યો વિશે […]Read More
Featured
Uncategorized
મહત્વના સમાચાર
મારું ગુજરાત
નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી
Nirav Joshi
ઓગસ્ટ 10, 2021
નીરવ જોષી, હિંમતનગર ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ […]Read More
Latest Posts
Tags
#Ahmedabad (3)
#Congress (11)
#Education (4)
#NGO (2)
#NSUI (2)
#Sabarkantha (15)
#students (2)
#VijayRupani (2)
#youth (3)
#YouthCongress (5)
Amit Chavda (3)
Award (2)
Banasdairy (2)
Banaskantha (2)
Bhupendra Patel (5)
Birthday (2)
BJP (6)
CM (6)
CMO (3)
Collector (5)
Corona (5)
Deepsinh Rathod (3)
Development (2)
Election (3)
Gandhinagar (4)
Government (6)
grampanchayat (2)
Gujarat (10)
Gujarat government (2)
Health (4)
Himatnagar (13)
Hindu (2)
Life (2)
milk (3)
Minister (3)
MLA (2)
Narendra Modi (3)
PM (5)
Prasad (2)
Raghu Sharma (2)
Sewadal (2)
temple (4)
Vaccination (2)
Vijay Rupani (3)
villages (3)