Tags : Jungle

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર        સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય

મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos) (M-7838880134/9106814540) છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત મેગેઝિન

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા

નીરવ જોશી, ગાંધીનગર  એક સમયે પોતાના ગીચ જંગલો અને વનસંપદા માટે જાણીતું થયેલું ગુજરાત હાલ નવી રીતે વન સંપતિને અને વનની વનરાજીને શણગારવામાં વ્યસ્ત થયું છે!! ખાસ કરીને હવે વન સંપદા ઓછા થાય છે ત્યારે કયા વૃક્ષો વાવવાથી આગામી સમયમાં નાગરિકોને ફાયદો થાય છે.. એના પર હવે ફોકસ મંડાયો છે.. આવું જ એક લોક ઉપયોગી […]Read More

धर्म अन्य मध्य प्रदेश

जानिए, अहमदाबाद का बिश्नोई समाज पीएम मोदी से नाराज क्यों

नीरव जोशी ,अहमदाबाद (M-783888034) अहमदाबाद जिला कलेक्टर को बिश्नोई समाज के लोगों ने सौंपा ज्ञापन मोदी जी के जन्मदिवस पर नामीबिया से 8 सीते भारत लाकर मध्य प्रदेश के गुना अभ्यारण मैं छोड़ने के पश्चात उनके भोजन हेतु करीब 180 हीरन लाकर उनके भोजन के लिए छोड़े जा रहे हैं जो निंदनीय हैं इसी संदर्भ […]Read More