Tags : Himatnagar

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાનની 99મી મનની વાતનું સાક્ષી બન્યું હિંમતનગર

નિરવ જોશી, હિંમતનગર(M-7838880134) કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા. નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે સાબરકાંઠા જિલ્લામાં […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) આજે ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ સિંધી સમાજ માટે પણ અનોખો છે ખાસ કરીને આજના રોજ સિંધ પ્રાંતમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝુલેલાલનો જન્મ થયો હતો ! જુલેલાલને દરિયાલાલ તરીકે પણ સિંધી સમાજના આરાધ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે! સિંધી પ્રજા ઉદ્યોગ અને સાહસિક પ્રજા છે… હિંમતનગરમાં જુલેલાલ ની જન્મ જયંતિ પર […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134  સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબરકાંઠામાં ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ      સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી  સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત  ૧૩માં  રાષ્ટ્રીય મતદાતા દિવસની  ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.      આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર  હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે. આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) Live Update : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું. ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે  સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું મોદીએ […]Read More

નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ

નિરવ જોષી, હિંમતનગર(M-7838880134) લોકશાહીનો અવસર ૨૦૨૨ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં લોકશાહીનો અવસર અંતર્ગત હિંમતનગર ૨૭ વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ઊંટ લારીના શણગાર સાથે મતદાન જાગૃતી રેલી યોજાઇ. હિંમતનગરના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું: રેલીએ હિંમતનગરના વિસ્તારોમાં ફરીને […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच