Tags : Himatnagar

નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ

નિરવ જોષી, હિંમતનગર(M-7838880134) લોકશાહીનો અવસર ૨૦૨૨ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં લોકશાહીનો અવસર અંતર્ગત હિંમતનગર ૨૭ વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ઊંટ લારીના શણગાર સાથે મતદાન જાગૃતી રેલી યોજાઇ. હિંમતનગરના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું: રેલીએ હિંમતનગરના વિસ્તારોમાં ફરીને […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને

નીરવ જોશી, હિંમતનગર ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Email: josnirav@gmail.com આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હિંમતનગરમાં શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજે ભગવાન વિષ્ણુનું યજ્ઞ શરૂઆત થયો હતો. આ સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંપ્રદાયનું છે અને તે તદ્દન નવું સ્વરૂપ રૂપે આકાર પામીને હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસે બનાવવામાં આવ્યું છે. વર્ષોથી કાલુપુર સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર ખાડિયા વિસ્તાર – બજાર વિસ્તારમાં આવેલું હતું. છેલ્લા […]Read More

મારું ગુજરાત નગરોની ખબર રાજ્ય

દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.                                                –   મંત્રીશ્રી […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ સરકારી નોકરી

સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર રોજગાર આપવામાં ખૂબ જ પાછળ છે એવી બૂમો પડી રહી હતી સાથે સાથે બેરોજગારોનો આંકડો પણ ખૂબ જ ચોકાવનારો રહ્યો છે. આવા સમયે ગુજરાતના અલગ અલગ સ્થળે રોજગારીના કાર્યક્રમો તેમજ નિમણૂક પત્રો આપવાના સમાચાર કેટલાક લોકોને રાહત આપે તેવા છે. સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો […]Read More

કારકિર્દી ક્રિકેટ ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રમતજગત રાજ્ય શિક્ષણ

સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી!  આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો. આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા […]Read More

નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય

જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) Email: joshinirav1607 @gmail.com   17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો. જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમની ઉજવણી કરાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) *શાળા-કોલેજના સૌ વિદ્યાર્થીઓ કોઈપણ એક રમતમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી* -રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા રમત-ગમત ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીને મેડલ ખેલ મહાકુંભમાં સુંદર પર્ફોમન્સ કરનાર ભાગીદાર શાળાઓને રોકડ પુરસ્કાર ચેક અર્પણ કરાયા શ્રી એસ.એમ મહેતા આર્ટસ એન્ડ એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગર ખાતે […]Read More