Tags : Himatnagar

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

Avspost.com,  Himatnagar હિંમતનગર ખાતે યુ.જી.વી.સી.એલ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ૩૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું     સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા “કંપની દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલા ની રાહબરી હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “બ્લડ-ડોનેશન” કેમ્પનું આયોજન રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે ગુરુવારના રોજ રામનવમી ની રથયાત્રા ખૂબ જ શાંતિ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ ગઈ! હિંમતનગરના પ્રાચીન વિસ્તાર મહેતાપુરા અને છાપરીયા બંને એરિયામાં ખૂબ જ ભક્તિભાવ,ઉત્સાહ અને શ્રદ્ધાથી બાળકો, યુવાનો,વડીલોએ તેમજ મહિલાઓએ રામજીની રથયાત્રા કાઢીને રામનવમીને ખૂબ જ યાદગાર બનાવી હતી. સવારના રોજ સૌથી પહેલા સવારે […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગાયત્રી આશ્રમ હિંમતનગર ખાતે 51 કુંડી હવનનો શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાનની 99મી મનની વાતનું સાક્ષી બન્યું હિંમતનગર

નિરવ જોશી, હિંમતનગર(M-7838880134) કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા. નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે સાબરકાંઠા જિલ્લામાં […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) આજે ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ સિંધી સમાજ માટે પણ અનોખો છે ખાસ કરીને આજના રોજ સિંધ પ્રાંતમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝુલેલાલનો જન્મ થયો હતો ! જુલેલાલને દરિયાલાલ તરીકે પણ સિંધી સમાજના આરાધ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે! સિંધી પ્રજા ઉદ્યોગ અને સાહસિક પ્રજા છે… હિંમતનગરમાં જુલેલાલ ની જન્મ જયંતિ પર […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134  સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબરકાંઠામાં ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ      સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી  સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત  ૧૩માં  રાષ્ટ્રીય મતદાતા દિવસની  ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.      આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच