Tags : Agriculture

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે ગુજરાત સરકાર કચ્છમાં પણ આવું એક નવું- પશુઓ માટે – યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે.  થોડાક મહિનાઓ પહેલા એવી પણ અફવા ઉડી હતી કે રાજપુર ખાતેની કામધેનુ યુનિવર્સિટી નો કેટલોક વિભાગ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે… મને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત રાજ્ય વ્યાપાર

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

જંતુનાશક દવાઓ અંગે કાર્ય શિબિરનું આયોજન

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)   આજરોજ ડીએસસી – ડેવલપમેન્ટ સપોર્ટિંગ સેન્ટર નામની સંસ્થા વડે હિંમતનગર ખાતે PU INGJ 69 મા BCI કાર્યક્રમ અંતર્ગત IPM, INM, અને IDM વિષય પર એક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા માનનીય ડૉ જે.આર. પટેલ ઉપસ્થિત રહેલ હતા. જેઓએ આ દરમ્યાન હાજર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી સમાચાર દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

નિરવ જોષી, હિંમતનગર (7838880134) joshinirav1607@gmail.com સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું કહેવાય છે કે મન હોય તો માળવે જવાય! સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત વ્યાપાર

સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

નીરવ જોષી , હિંમતનગર (M-9106814540) ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો, શા માટે રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો

*રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય* …… *વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યનાજળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે* *પાંચ લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ* …… *તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખી બાકીનો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવા મુખ્યમંત્રીશ્રીની સૂચના* ….. *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના […]Read More