Tags : Gujarat

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત સરકારી નોકરી

સાબરકાંઠામાં સુરક્ષાકર્મી બનવાની તક, રોજગાર મેળાની તારીખ જાણો

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇજર અને સુરક્ષા અધિકારીની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.   શિબીર તા. 23–07–2022 તાલુકા પંચાયત વડાલી,24-07-2022 તાલુકા પંચાયત ખેડબ્રમા, 25-07-2022 તાલુકા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો 

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો                         સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં તારાજીના દશ્યો સામે આવ્યા છે.પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધતા ધરતીપુત્રોમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર શહેર

સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com) સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

નીરવ જોષી, અમદાવાદ આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા! NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા: 23 જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

નીરવ જોષી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે જિલ્લાની ૧૧૬૩ પ્રાથમિક શાળાના ૧૯,૬૬૪ પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવાશે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.      સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના તમામ તાલુકાઓની ૧૧૬૩ શાળાઓમાં શાળા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) સાબરકાંઠામાં  રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં લાંબડીયા  ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો  રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે.- સાંસદશ્રી રમીલાબેન બારા સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયા   ગામે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાને હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

અમદાવાદમાં 18 કામો માટે 90 કરોડ સરકાર ખર્ચ કરશે

એવીએસ બ્યુરો, ગાધીનગર અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલ ….. *મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોની મહાપાલિકાની દરખાસ્ત- મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય

નીરવ જોષી , અમદાવાદ ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી વાવેતરના સમયે જ વીજ કાપના કારણે સમયસર વાવેતર નહીં થાય તો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા પણ સરકાર નિંદ્રાધીન – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વીજળી દૈનિક ચાર થી પાંચ કલાક આપવામાં આવે છે અને વીજ બીલ પુરુ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607 @gmail.com) સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવા […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More