નીરવ જોષી, હિંમતનગર આજરોજ સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસે જનજાગરણ અભિયાન નો શુભારંભ કર્યો હતો.દિવાળી નિમિત્તે દિવાળી મિલન કાર્યક્રમ આયોજીત કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અને જિલ્લાના કોંગ્રેસ ના ધારાસભ્યો તેમજ વરિષ્ઠ આગેવાનો […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer