નીરવ જોશી અમદાવાદ(M-7838880134) આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને […]Read More
Tags : BJP
નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 ) પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો! આ વિડીયો ઇન્ટરનેટ પર […]Read More
વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને
નીરવ જોશી, હિંમતનગર ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં […]Read More
નીરવ જોશી, ગાંધીનગર દિલ્હીમાં બેઠક બાદ મોડી રાત્રે ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર પસંદ કરેલા ભાજપના ચહેરાઓને અંગત ફોન કરીને જાણ કરવામાં આવી, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ ભાજપના 22 ઉમેદવારોની માહિતી એક બે દિવસ પછી જાહેર થશે 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, […]Read More
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કોથળામાંથી માંથી બિલાડું કાઢ્યું!- એ કોને કહેવાય એ હવે આ આગામી એક-બે દિવસમાં જોવા મળશે! ભાઈ પેપર ફૂટી ગયું છે ! હવે બધા લોકોને ફોન જશે જેમને ધારાસભ્યની ચૂંટણી લડવાની છે એમને પ્રચાર કલામાં નિષ્ણાંત સાહેબની ટીમ ફોન કરશે! ટિકટોની ફાળવણી દરેક વસ્તુના તેમજ જાતિ લોકપ્રિયતા અને જે તે ઉમેદવારની પક્ષ […]Read More
સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ* -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા* રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત […]Read More
શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ
નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના […]Read More
નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) હિમતનગર શહેર નો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદર નગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?- કોગ્રેસ પૂછે છે. ભારતીય જનતા પાર્ટી-ભાજપ હિમતનગર નગરપાલિકા માં છેલ્લા 47 વર્ષો થી શાસન માં છે. સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે આપણો અધિકાર છે. આટલા વર્ષો માં ડામર રોડ ઉપર રોડ બનાવી હિમતનગર ની તમામ સોસાયટીઓ […]Read More
નીરવ જોશી, હિંમતનગર( M-7838880134) મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી […]Read More
બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા
AVSpost.com બ્યુરો, અમદાવાદ ગુજરાતના બેરોજગાર યુવાનોના અવાજ બનેલા તેમજ ગુજરાત ગૌણ સેવા આયોગની અનિયમિતતાઓ અને ગેરહિતો સામે પડકાર કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં પાર્ટીના પ્લેટફોર્મ પર આવીને અનેક પ્રકારની બેરોજગારોની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી… તેમજ સત્તાધારી ભાજપને સમજ પડે તેવી રજૂઆતો કરી હતી ! ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા આપ પાર્ટીની […]Read More