મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો
ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો અને તેમની પૂરેપૂરું રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો… એટલું જ નહીં પરંતુ દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું યુવા ધન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેકો વર્ષો […]Read More