Tags : BJP

કારકિર્દી જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શિક્ષણ

ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો અને તેમની પૂરેપૂરું રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો… એટલું જ નહીં પરંતુ દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું યુવા ધન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેકો વર્ષો […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા          વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન          રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ          રૂપિયા 305 […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્લાન થયો એને શરૂઆતથી જ ઘણું મોટું પાયે આવકાર મળ્યો, ના કેવલ ભાજપના સાથી પક્ષો વડે પરંતુ વિપક્ષમાં પણ આદિવાસી મહિલાને સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવાની […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

નીરવ જોષી, અમદાવાદ આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા! NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી સમાચાર દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા 536 કરોડની યોજનાનું

નીરવ જોષી, હિંમતનગર (9106814540) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી ખેડબ્રહ્મા ભાગ – ૨ યોજનાઓનું લોકાપર્ણ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

નીરવ જોષી, અમદાવાદ ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે

નીરવ જોષી ,હિંમતનગર આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરોની આમંત્રિત કરીને, બોલાવીને રાજસત્તા સાથે ધર્મસત્તા નું વર્ચસ્વ સ્થાપિત થાય તે હેતુથી નલિની કાન્ત ગાંધી હોલમાં એક ધાર્મિક કાર્યક્રમનું […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર શહેર

સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા પ્રતિનિધિ ,હિંમતનગર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના […]Read More

મારું ગુજરાત

કોરોનાના ભોગ બનેલા હજારો ગુજરાતીઓને 4 લાખનું વળતર આપો- કોંગ્રેસ

નીરવ જોષી, હિંમતનગર આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો ન્યાય મળે તેમજ નાણાકીય વળતર મળે તે હેતુથી ભિલોડા ના ધારાસભ્ય અનિલ જોષીયારા ના નેતૃત્વમાં તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડ 19 ન્યાયયાત્રામાં બે અઠવાડિયાં સમયગાળામાં […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More