મહત્વના સમાચાર

Showing 10 of 247 Results

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ […]

ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ ભારતમાં ગરમીની સિઝન આવી ગઈ છે એટલે લોકોને કેરી જરૂર યાદ આવે ખાસ કરીને આમ વૃક્ષો પર નાની કેરીઓ હવે જોઈ શકાય છે ! ભારતને “કેરીઓની ભૂમિ” […]

કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540 હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ […]

અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ-કુષ્ઠરોગ નિવારણ સેવાયોગી એટલે સુરેશભાઈ સોની

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે  રક્તપિત રોગ કે કુષ્ઠ રોગ નિવારણ દિવસ છે ! ત્યારે વાત એવા રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં છેલ્લા ચાર દાયકા થી ધુણી ધખાવીને બેઠેલા અવધૂત- સુરેશભાઈ […]

કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન *સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી […]

ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર […]

શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540) ૨૧મી સદીમાં જો માનવી શસ્ત્રને સમજપૂર્વક નહી સમજે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે વિદેશની વિવિધ કંપનીઓ તેમના વૈજ્ઞાનિકો પાસે શોધ કરાવીને પ્રજાને તેના યદી […]

કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

લેખક : ડૉ. રમણિક યાદવ  સંકલન નિરવ જોશી , હિંમતનગર છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે પૂર્વજોની યાદ કરીને કાગવાસ નાખવામાં આવે છે ત્યારે કાગડાઓને પણ […]

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

નિરવ જોશી , ખેડબ્રહ્મા (M-7838880134) આજરોજ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે ભરાયેલો છ દિવસીય મેળો ખૂબ જ આનંદ સંપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો એટલું જ નહીં પરંતુ બદલાતા સમય સાથે નવા […]