ધર્મ-દર્શન

Showing 10 of 123 Results

મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી […]

હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ  બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ […]

હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે […]

હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ […]

જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા […]

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ […]

કરેલું કોઈ પણ સત્કાર્ય વ્યર્થ નથી જતું!

ડોક્ટર શરદ ઠાકર ( અમદાવાદ) સત્ય ઘટના: કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા! સત્ય ઘટના ગુજરાતી પુસ્તક ખરીદવા માટે 9723243407 whats app પર મેસેજ કરો.. કાતિલ ઠંડીનો સુસવાટો […]

કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540 હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ […]

હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! […]

ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના વાવડી ગામે હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 […]