મહાનગરના સમાચાર શિક્ષણ

સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે

નીરવ જોશી  અમદાવાદ (M-9106814540)  સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે. સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથે 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને 14 વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે પદવીદાન સમારોહનું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના વાવડી ગામે હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 નવેમ્બર ના રોજ કથાકાર મંગલપુરી મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન વાવડી ગામ અને તેની આજુબાજુના ભક્તજનો માટે આયોજિત કરાયું હતું જેનું સંચાલન 42 ગામ ગુરૂ […]Read More

Uncategorized જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન *સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે* -: *કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ   – […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ […]Read More

ધર્મ-દર્શન

ધનતેરસની લક્ષ્મી પૂજાથી શું લાભ થાય છે તે જાણો

Nirav Joshi, Himatnagar (M-7838880134) આ વખતે ધનતેરસ મંગળવારે બપોરે શરૂ થઈને બુધવાર સુધી સવાર સુધી રહેવાની છે આમ બુધવાર સવારમાં પણ લક્ષ્મી પૂજન કરવું એ ભક્તો માટે ખૂબ લાભદાયક રહેશે. લક્ષ્મી પૂજાતી કયા ફાયદા થાય છે તે નીચે મુજબ જણાવેલ છે અને મંત્રોચ્ચાર પણ કરીને જીવનને ધન્ય કરી શકાય છે. *🛕 पर्व ज्ञानामृत 🛕* *।। […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામના સરહદે મીની પાવાગઢ મહાકાળી મંદિર આવેલું છે, જેનો 31મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં 34 કુંડી હવન વડે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. વક્તાપુર ગામના તેમજ હિંમતનગર થી અનેક ભક્તો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મીની પાવાગઢ મંદિરના નવા નિમાયેલા પ્રમુખ વીડી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી

नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540) ૨૧મી સદીમાં જો માનવી શસ્ત્રને સમજપૂર્વક નહી સમજે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે વિદેશની વિવિધ કંપનીઓ તેમના વૈજ્ઞાનિકો પાસે શોધ કરાવીને પ્રજાને તેના યદી બનાવી રહી છે. રોબોટ કરતા પણ વધુ ખતરનાક સાબિત થતી શોધ માનવી અને પૃથ્વીનો વિનાશ કરી શકે છે. શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

લેખક : ડૉ. રમણિક યાદવ  સંકલન નિરવ જોશી , હિંમતનગર છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે પૂર્વજોની યાદ કરીને કાગવાસ નાખવામાં આવે છે ત્યારે કાગડાઓને પણ રાહ જોવામાં આવે છે પરંતુ હાય રે કિસ્મત !!! અત્યારે કાગડાઓ દેખવામાં જ નથી આવતા! કાગડાઓ વિશેની એક રસપ્રદ લેખ મારા ધ્યાનમાં આજે આવ્યો છે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ઓનલાઇન જગતના પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝનું ચોકકાવનારું સત્ય!

સંયોજક: નિરવ જોશી(M-9106814540) સૌજન્ય: વન-વગડો ફેસબુક ગ્રુપ અંગ્રેજીમાં એક કહેવત છે કે ” Good things comes in a small box”! અર્થાત્ સારી વસ્તુઓ નાનકડાં બોક્સમાં જ આવે. જેમકે સોનાનો છે, વીંટી કે ચાંદીનો સિક્કો વગેરે વગેરે.. છોટા પેકેજ બડા ધમાકા પણ કંઇક આવા જ અર્થમાં છે. પણ ઓનલાઇન શોપિંગ કરનારા લોકો માટે આ કહેવત લાગુ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच