જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકોના મન અને ઉત્સાહને દિશા આપે તેવા કાર્યક્રમોની પણ જરૂર છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે આયોજિત કરાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪: વિશેષ* અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

વિરલ રાઠોડ, અમદાવાદ   ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી   તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વાહ! વાત તેવા પત્રકાર યુગલના જીવનની – જેના મહેનતુ જીવનનું

આલેખન: સંજય સ્વાતિ ભાવે, સંકલન: નીરવ જોશી (M-7838880134  & 9106814540 અભિનંદન ! પુનિતાબહેન નાગર-વૈદ્ય અને તેજસ વૈદ્ય દંપતિને ‘લાડલી’ મીડિયા અવૉર્ડ – સંજય સ્વાતિ ભાવે પત્રકાર દંપતિ પુનિતા અને તેજસને નારીકેન્દ્રી પત્રકારત્વ માટે 2024ના વર્ષ માટેનું પ્રતિષ્ઠિત લાડલી મીડિયા સન્માન હમણાં થોડાક સમય પહેલાં જ મુંબઈના થાણા ખાતે યોજાયેલા એક સમારંભમાં મળ્યું છે. પુનિતા નાગર-વૈદ્ય […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરે લાવવા છે? તો આ વાંચો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજથી શરૂ થતા નવા મહિના એટલે કે ભાદરવો મહિનાના એકમે ગણપતિ સ્થાપન માટે ઘણા લોકોના હૃદયમાં ઉમંગ હોય છે, પરંતુ ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસથી વધારે બનતી હોવાથી ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ ક્યાં મળે તેને અંગે ઘણી મૂંઝવણ હોય છે !!! તેમની મૂંઝવણ ઓછી કરવા આ લેખ વાંચવો જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાતના કેટલાક બહારવટીયા વિશેની રસપ્રદ વાતો

સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134) ગુજરાતમાં સાહિત્યજગતમાં બહારવટિયા વિશે અનેક પ્રકારની રચનાઓ લખાઈ છે , ત્યારે facebook પર એક જગ્યાએ વાંચેલી આ પોસ્ટ વાચકો સમક્ષ રજુ કરું છું.તેમના જ્ઞાન સંવર્ધન માટે આ પોસ્ટ જરૂર મદદ થશે તેવી મને આશા છે.   બહારવટાંના પ્રકારો એ સંજોગોમાંથી ત્રણ ચાર પ્રકારના બહારવટીઆ જનમ્યા. પહેલો પ્રકાર : પોતાના ગરાસ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

જન્માષ્ટમી વિશેષ: રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા

વિરલ રાઠોડ , અમદાવાદ રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું       ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા સાથે અવિસ્મરણીય રીતે ખીલી ઊઠેલી પ્રકૃતિનું સેલિબ્રેશન. ન તડકાનું ટેનશન ન ટાઢની ચિંતા. ખુશનુમા માહોલ વચ્ચે કુદરતી છતાં માણી શકાય એવી મસ્ત ટાઢક. લીલીછમ પ્રકૃતિનો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર શિક્ષણ

આવતીકાલે પ્રખ્યાત લેખિકા, સમાજ સુધારક તેમજ સાંસદ સુધા મૂર્તિનો જન્મદિવસ

Writer: ડો.આશિષ ચોક્સી, Amdavad સુધા મૂર્તિ : કર્ણાટકમાં ૩૦૦૦ જેટલી દેવદાસીઓ અને તેમના સંતાનો સામે એક પ્રવચનમાં) જન્મ : ૧૯/૦૮/૧૯૫૦ સંકલન:નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) ગુડ મોર્નિંગ … have a nice day !😀⚘ ૧૮ ઓગષ્ટ ૨૦૨૪ સાલ : ૧૯૭૪ સ્થળ : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ : બેંગલોર ૨૪ વર્ષની એક છોકરી એમ.ટેક ના અંતિમ વર્ષમાં અભ્યાસ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી ભાજપનું ગઢ ગણાતા મહેતાપુરા વિસ્તારમાં હિન્દુ સિનિયર સિટીઝનો વડે ધ્વજ આરોહણ કાર્યક્રમનું આયોજન કરીને મહેતાપુરા એકતા મંચ વડે હર ઘર તિરંગાનું સંદેશ અપાયો. પાણપુર અને આરટીઓ તેમજ  જઈરાબાદ વિસ્તારના મુસ્લિમ પરિવારો-યુવાનોએ તિરંગા રેલી કાઢીને રાષ્ટ્રવાદની ભાવનાથી વાતાવરણ છલકાવી દીધું! સરકારી આયોજનના ભાગરૂપે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ *સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો* જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच