નિરવ જોષી, હિંમતનગર વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ મંત્રીશ્રી પ્રદિપ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગરના વિરપુર મુકામે યોજાયો હતો. આ સમારોહમાં મંત્રીશ્રીએ […]Read More
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે! રેઇન, રોમાન્સ અને રીકોલિંગના
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) મેઘા રે મેઘા રે: પ્રકૃતિના પિકચરથી લઈને ચલચિત્ર સુધી પોંખાતું ચોમાસું રેઇન, રોમાન્સ અને રીકોલિંગના ત્રીપલ R એટલે મોન્સુન. માર્ચ મહિનો એટલે કસોટી કાર્ડ એમાં પણ ખાસ કરીને બેંક અને નાણાકીય બાબતો સાથે જોડાયેલા દરેક વ્યક્તિને માર્ચ મહિનો અગ્નિ પરીક્ષા સમાન લાગે છે. પરંતુ ચોમાસાને પ્રકૃતિનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં […]Read More
Avspost.com બ્યુરો અમદાવાદ હાલમાં ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં વર્ષાઋતુ બરોબર જામી છે ત્યારે ઘણા ગાર્ડનિંગના શોખીન લોકો નર્સરી માંથી તૈયાર ફુલછોડ લાવીને ઉછેરે છે . પરંતુ આજે આપણે એ પ્રકારના ફૂલની વાત કરવી છે જે કોઈના બગીચા માંથી કલમ લાવીને કરીએ તો પણ ઉગી જાય અને આપણો નર્સરી માંથી છોડવાનો ખર્ચો પણ બચી જાય […]Read More
સરદાર સરોવર ડેમથી પાણી છોડાતા નર્મદા નદીના કિનારે એલર્ટ
રિપોર્ટર : પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે નર્મદા નદીની જળ સપાટી વડોદરા જિલ્લાના 3 તાલુકાને થઈ અસર ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકો સાથે બેઠક શરૂ કરાઈ પૂરના સમયે નદીનો ખેડવા માટે કરવામાં આવી […]Read More
રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ
સંકલન: નિરવ જોષી, ગાંધીનગર *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી* ………… *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે* *ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો* *પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી […]Read More
આજે વિશ્વ સિંહ દિવસના રોજ ગુજરાત સરકારે શું કર્યું?
સંકલન: નિરવ જોષી, ગાંધીનગર (M-7838880134) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે ઉમેર્યું હતું. *મુખ્યમંત્રીશ્રી […]Read More
સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો
નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) *અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ* ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી* *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર* ડ્રોન […]Read More
વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત. કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ […]Read More
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી […]Read More
નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!
નીરવ જોશી, હિંમતનગર (M- 7838880134) નારી વંદના ઉત્સવ: 60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક … પોશીનાના કોલંદ ગામના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે: શાંતાબેન નારી તું નારાયણી! અવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતની સાર્થક કરતા સાબરકાંઠાના […]Read More