શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
સંકલન: મનીષી જાની, અમદાવાદ ( લેખક નવનિર્માણ ગુજરાત સમયના ક્રાંતિવીર અને સામાજિક કાર્યકર્તા છે) ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનો અને ક્રાંતિકારી પક્ષો નાં સમ્મેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ‘ઈન્ટરનેશનલ’ગીત ખૂબ ગવાતું અને લોકપ્રિય બન્યું હતું.. યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓ માં તેનો અનુવાદ થયો..અને વીસમી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં […]Read More