નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આકરુન્દ ગામમાં સંદેશ સાહિત્ય કક્ષમાં ગત સપ્તાહે જીતપુર હાઈસ્કૂલ ના ગ્રંથપાલ પટેલ સુભાષભાઈ ‘એકાંત’ અને ઉજળેશ્વર બી.એડ્. કોલેજના અધ્યાપક શંભુભાઈ ખાંટ “અનિકેત”ના બે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સંદેશ લાઇબ્રેરી સાહિત્ય કક્ષમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશભાઈ શુક્લ્, વિપુલભાઈ પટેલ તેમજ ડાયટ મોડાસાના એન.ડી. પટેલ, અરવિંદભાઇ કે.પટેલ ડેભારી તેમજ […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer