Tags : Narmada

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો. હમણાં 16 મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતિ ની અનેક જગ્યાએ ઉજવણી થઈ ખાસ કરીને માં નર્મદા એ ભારતની દિવ્ય નદી છે કે જેની સમગ્ર ભારતમાં પરિક્રમાનો ખૂબ અનેરો મહિમા છે ! એટલું જ નહીં આની પરિક્રમાવાસીઓના જીવનમાં એટલે કે માં નર્મદાની પરિક્રમા કરનારા સાધકો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ. સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

નીરવ જોશી ,ગાંધીનગર સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો

Avspost.com,  Ahmedabad  જ્યારે વરસાદની સીઝન આવે ત્યારે આપણે નદીઓને પાણીથી વહેતી જોઈએ છે માતા તરીકે પૂજાતી આલોકમાતા નદી આપણા જીવનમાં અને આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે એટલું જ નહીં નદીથી સમગ્ર જીવન પ્રભાવિત થાય છે તો જાણીએ કે ગુજરાતની નદીઓની શું ખાસિયતો છે. ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

સરદાર સરોવર ડેમથી પાણી છોડાતા નર્મદા નદીના કિનારે એલર્ટ

રિપોર્ટર : પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા    નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે નર્મદા નદીની જળ સપાટી વડોદરા જિલ્લાના 3 તાલુકાને થઈ અસર ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકો સાથે બેઠક શરૂ કરાઈ પૂરના સમયે નદીનો ખેડવા માટે કરવામાં આવી […]Read More