Tags : Hindu

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે ગુરુવારના રોજ રામનવમી ની રથયાત્રા ખૂબ જ શાંતિ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ ગઈ! હિંમતનગરના પ્રાચીન વિસ્તાર મહેતાપુરા અને છાપરીયા બંને એરિયામાં ખૂબ જ ભક્તિભાવ,ઉત્સાહ અને શ્રદ્ધાથી બાળકો, યુવાનો,વડીલોએ તેમજ મહિલાઓએ રામજીની રથયાત્રા કાઢીને રામનવમીને ખૂબ જ યાદગાર બનાવી હતી. સવારના રોજ સૌથી પહેલા સવારે […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

નીરવ જોષી, હિંમતનગર હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી. જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત. શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે

નીરવ જોષી ,હિંમતનગર આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરોની આમંત્રિત કરીને, બોલાવીને રાજસત્તા સાથે ધર્મસત્તા નું વર્ચસ્વ સ્થાપિત થાય તે હેતુથી નલિની કાન્ત ગાંધી હોલમાં એક ધાર્મિક કાર્યક્રમનું […]Read More