Tags : Dharma

દિવસ વિશેષ ધર્મ-દર્શન

કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે. રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , […]Read More