કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

 કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે.

રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા બધા વિવાદો વચ્ચે તેમને અધ્યાત્મિક કાર્યને અલગ અલગ સ્તરે લઈ જવામાં આવ્યું હતું. છેવટે એવું થયું કે તેઓ પુનામાં ફક્ત 58 વર્ષની ઉંમરે વિદાય લીધી હતી .. એમની આદેશ પ્રમાણે શિષ્યોએ એમની સમાધિ પર લખ્યું કે

” Osho…Never born, Never Die, visited Earth between 11 Dec 1932 -19 Jan 1990″

આચાર્ય રજનીશ વિશે ઘણા બધા સંપ્રદાયો અને ધર્મના ફોલોવર તેમજ ગુરુઓ મત મતાંતર કરતા હતા પરંતુ રજનીશના કાર્યને જાતે સત્યની શક્તિથી જ મૂલ્યાંકન કરવું રહ્યું.

પોંડીચેરીમાં અતિમનસ ચેતનાના યોગમાં પણ રજનીશના આગમનની જાણ હતી! વિશ્વની અલગ અલગ પ્રજાઓને આધ્યાત્મિક વિચારો તરફ લઈ જવા માટે આચાર્ય રજનીશની ભૂમિકા ખૂબ જ અમૂલ્ય અને અતિશય તીવ્ર રહી હતી!

 

 

વર્તમાન સમયને પણ શ્રી માતાજી આસુરી મનુષ્ય જાતિ નો સમય કહીને આ મનુષ્ય જાતિના લક્ષણો પર ખૂબ પ્રહારો કર્યા છે.

શું કહે છે રજનીશ વિશે આ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી … વેબસાઈટના વાચકો માટેની આ ડોક્યુમેન્ટરી…

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *