જીવનશૈલી

Showing 10 of 223 Results

કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134,  9106814540) કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ૧૭મા સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર […]

કલામહાકુંભ  ૨૦૨૫-૨૬ બાબતમાં મહત્વની તારીખો યાદ રાખજો

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) કલામહાકુંભ  ૨૦૨૫-૨૬ બાબત           રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને […]

હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો

નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે […]

હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ […]

જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા […]

સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં […]

૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540) ૧લી મે : ગુજરાત સ્થાપના દિન *છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’* *‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા* […]

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ […]

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત […]

કરેલું કોઈ પણ સત્કાર્ય વ્યર્થ નથી જતું!

ડોક્ટર શરદ ઠાકર ( અમદાવાદ) સત્ય ઘટના: કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા! સત્ય ઘટના ગુજરાતી પુસ્તક ખરીદવા માટે 9723243407 whats app પર મેસેજ કરો.. કાતિલ ઠંડીનો સુસવાટો […]