ધર્મ-દર્શન

Showing 10 of 123 Results

કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની […]

ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા! .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર […]

ધનતેરસની લક્ષ્મી પૂજાથી શું લાભ થાય છે તે જાણો

Nirav Joshi, Himatnagar (M-7838880134) આ વખતે ધનતેરસ મંગળવારે બપોરે શરૂ થઈને બુધવાર સુધી સવાર સુધી રહેવાની છે આમ બુધવાર સવારમાં પણ લક્ષ્મી પૂજન કરવું એ ભક્તો માટે ખૂબ લાભદાયક રહેશે. […]

વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામના સરહદે મીની પાવાગઢ મહાકાળી મંદિર આવેલું છે, જેનો 31મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં 34 કુંડી […]

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

નિરવ જોશી , ખેડબ્રહ્મા (M-7838880134) આજરોજ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે ભરાયેલો છ દિવસીય મેળો ખૂબ જ આનંદ સંપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો એટલું જ નહીં પરંતુ બદલાતા સમય સાથે નવા […]

અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪: વિશેષ* અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી […]

જન્માષ્ટમી વિશેષ: રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટુ !

વિરલ રાઠોડ , અમદાવાદ રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું       ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા […]

પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા મહેકાવી

નીરવ જોશી (બનાસકાંઠા – પાલનપુર) M-7838880134  *જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૬૦ દિવસની લાંબી સારવારના અંતે રજા અપાઈ.* *ભરૂચ ખાતે રોડ અકસ્માતમાં વડગામ તાલુકાના મેતા ગામના યુવાનને જમણા પગે ફ્રેકચર […]

ગુજરાતને સ્વામી સચ્ચિદાનંદના વિચારોની તાતી જરૂરિયાત છે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) થોડાક સમય પહેલા સ્વામી સચ્ચિદાનંદ વિશે એવી વાતો બહાર આવી હતી કે તેમની તબિયત નાજુક કે લથડી છે તેઓની ઉંમર હવે 90 ની આસપાસ થઈ ગઈ […]

અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 […]