દિવસ વિશેષ

Showing 10 of 290 Results

હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ […]

જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા […]

સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં […]

૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540) ૧લી મે : ગુજરાત સ્થાપના દિન *છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’* *‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા* […]

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ […]

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત […]

ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ ભારતમાં ગરમીની સિઝન આવી ગઈ છે એટલે લોકોને કેરી જરૂર યાદ આવે ખાસ કરીને આમ વૃક્ષો પર નાની કેરીઓ હવે જોઈ શકાય છે ! ભારતને “કેરીઓની ભૂમિ” […]

કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540 હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ […]

અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ-કુષ્ઠરોગ નિવારણ સેવાયોગી એટલે સુરેશભાઈ સોની

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે  રક્તપિત રોગ કે કુષ્ઠ રોગ નિવારણ દિવસ છે ! ત્યારે વાત એવા રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં છેલ્લા ચાર દાયકા થી ધુણી ધખાવીને બેઠેલા અવધૂત- સુરેશભાઈ […]

હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! […]