દિવસ વિશેષ

Showing 10 of 290 Results

સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય વિતરણ

નીરવ જોષી,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં […]

જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે કફોડી!

નીરવ જોષી , હિંમતનગર આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ […]

સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા

નીરવ જોષી, હિંમતનગર બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ  ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો […]

સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું

નીરવ જોષી, હિંમતનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં  નાના માણસને બેંક દ્વારા જન ધન ખાતા ખોલીને જોડયા. આજે લાભાર્થીના ખાતામાં નાણા – રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર આઝાદી કા અમૃત મહોત્સવ […]

શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના […]

ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

નીરવ જોષી , અમદાવાદ ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી વાવેતરના સમયે જ વીજ કાપના કારણે સમયસર વાવેતર નહીં થાય તો ચોમાસા બાદ શિયાળુ […]

જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607 @gmail.com) સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને […]

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી    સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી […]

પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની અમૂલ્ય તક

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી […]

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો […]